GUJARATI PAGE 827

ਸਹੀ ਸਲਾਮਤਿ ਮਿਲਿ ਘਰਿ ਆਏ ਨਿੰਦਕ ਕੇ ਮੁਖ ਹੋਏ ਕਾਲ ॥દાસ સકુશળ ઘર આવી ગયો છે અને નિંદકોનું મુખ કાળું થઈ ગયું છે.  ਕਹੁ ਨਾਨਕ ਮੇਰਾ ਸਤਿਗੁਰੁ ਪੂਰਾ ਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ਪ੍ਰਭ ਭਏ ਨਿਹਾਲ ॥੨॥੨੭॥੧੧੩॥હે નાનક! મારો સદ્દગુરુ પૂર્ણ છે અને ગુરુની કૃપાથી પ્રભુ મારા પર નિહાળ થઈ ગયો છે ॥૨॥૨૭॥૧૧૩॥  ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥બિલાવલ મહેલ

GUJARATI PAGE 826

ਨਾਨਕ ਸਰਣਿ ਪਰਿਓ ਦੁਖ ਭੰਜਨ ਅੰਤਰਿ ਬਾਹਰਿ ਪੇਖਿ ਹਜੂਰੇ ॥੨॥੨੨॥੧੦੮॥હે નાનક! હું તો દુઃખ નાશક પરમાત્માની શરણમાં આવ્યો છું અને અંતર્મન તેમજ બહાર તેને જ જોવ છું ॥૨॥૨૨॥૧૦૮॥  ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥બિલાવલ મહેલ ૫॥ ਦਰਸਨੁ ਦੇਖਤ ਦੋਖ ਨਸੇ ॥હે પ્રભુ! તારા દર્શન કરવાથી જ બધા દોષ નાશ થઈ જાય છે.  ਕਬਹੁ ਨ ਹੋਵਹੁ ਦ੍ਰਿਸਟਿ ਅਗੋਚਰ

GUJARATI PAGE 825

ਕਰਿ ਕਿਰਪਾ ਪੂਰਨ ਪ੍ਰਭ ਦਾਤੇ ਨਿਰਮਲ ਜਸੁ ਨਾਨਕ ਦਾਸ ਕਹੇ ॥੨॥੧੭॥੧੦੩॥હે પૂર્ણ પ્રભુ દાતા! દાસ નાનક પ્રાર્થના કરે છે કે એવી કૃપા કર કે હું તારું પવિત્ર યશ કરતો રહું ॥૨॥૧૭॥૧૦૩॥  ਬਿਲਾਵਲੁ ਮਹਲਾ ੫ ॥બિલાવલ મહેલ ૫॥  ਸੁਲਹੀ ਤੇ ਨਾਰਾਇਣ ਰਾਖੁ ॥પ્રભુએ સુલેહી ખાનથી એમને બચાવી લીધા છે.  ਸੁਲਹੀ ਕਾ ਹਾਥੁ ਕਹੀ ਨ ਪਹੁਚੈ ਸੁਲਹੀ

GUJARATI PAGE 824

ਕਹਾ ਕਰੈ ਕੋਈ ਬੇਚਾਰਾ ਪ੍ਰਭ ਮੇਰੇ ਕਾ ਬਡ ਪਰਤਾਪੁ ॥੧॥મારા પ્રભુનો આખી દુનિયામાં ખુબ પ્રતાપ છે, પછી કોઈ મનુષ્ય બિચારો મારું શું બગાડી શકે છે ॥૧॥  ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਸਿਮਰਿ ਸੁਖੁ ਪਾਇਆ ਚਰਨ ਕਮਲ ਰਖੁ ਮਨ ਮਾਹੀ ॥વારંવાર પરમાત્માનું સ્મરણ કરીને મને સુખ પ્રાપ્ત થઈ ગયું છે, આથી તેના ચરણ-કમળને મનમાં વસાવી લીધા છે.  ਤਾ ਕੀ

GUJARATI PAGE 823

ਐਸੋ ਹਰਿ ਰਸੁ ਬਰਨਿ ਨ ਸਾਕਉ ਗੁਰਿ ਪੂਰੈ ਮੇਰੀ ਉਲਟਿ ਧਰੀ ॥੧॥હરિ-રસ એટલો મીઠો છે કે હું તેનું વર્ણન કરી શકતો નથી. સંપૂર્ણ ગુરુએ મારી પરણમુખી વૃત્તિને અન્તર્મુખી કરી દીધી છે ॥૧॥ ਪੇਖਿਓ ਮੋਹਨੁ ਸਭ ਕੈ ਸੰਗੇ ਊਨ ਨ ਕਾਹੂ ਸਗਲ ਭਰੀ ॥તે મોહનને બધા જીવોની સાથે વસતો જોયો છે, કોઈ પણ સ્થાન તેનાથી ખાલી

GUJARATI PAGE 822

ਦ੍ਰਿਸਟਿ ਨ ਆਵਹਿ ਅੰਧ ਅਗਿਆਨੀ ਸੋਇ ਰਹਿਓ ਮਦ ਮਾਵਤ ਹੇ ॥੩॥તે અંધ-અજ્ઞાનીને કાંઈ પણ નજર આવી રહ્યું નથી પરંતુ મોહના નશામાં સુઈ રહ્યો છે ॥૩॥  ਜਾਲੁ ਪਸਾਰਿ ਚੋਗ ਬਿਸਥਾਰੀ ਪੰਖੀ ਜਿਉ ਫਾਹਾਵਤ ਹੇ ॥જેમ કોઈ પક્ષીઓને પકડવા માટે જાળ પાથરીને દાના ફેલાવી દેવાય છે, તેમ જ મૃત્યુએ તેને ફસાવેલ છે.  ਕਹੁ ਨਾਨਕ ਬੰਧਨ ਕਾਟਨ ਕਉ

GUJARATI PAGE 821

ਤ੍ਰਿਪਤਿ ਅਘਾਏ ਪੇਖਿ ਪ੍ਰਭ ਦਰਸਨੁ ਅੰਮ੍ਰਿਤ ਹਰਿ ਰਸੁ ਭੋਜਨੁ ਖਾਤ ॥પ્રભુના દર્શન કરીને તૃપ્ત તેમજ સંતુષ્ટ ગયો છે અને અમૃતરૂપ હરિ રસનું ભોજન ગ્રહણ કરતો રહે છે.  ਚਰਨ ਸਰਨ ਨਾਨਕ ਪ੍ਰਭ ਤੇਰੀ ਕਰਿ ਕਿਰਪਾ ਸੰਤਸੰਗਿ ਮਿਲਾਤ ॥੨॥੪॥੮੪॥હે પ્રભુ! નાનક કહે છે કે મેં તારા ચરણોની શરણ લીધી છે, કૃપા કરીને મને સંતોની સંગે મળાવી દે

GUJARATI PAGE 820

ਭਗਤ ਜਨਾ ਕੀ ਬੇਨਤੀ ਸੁਣੀ ਪ੍ਰਭਿ ਆਪਿ ॥પ્રભુએ પોતે જ પોતાના ભક્તજનોની વિનંતી સાંભળી છે.  ਰੋਗ ਮਿਟਾਇ ਜੀਵਾਲਿਅਨੁ ਜਾ ਕਾ ਵਡ ਪਰਤਾਪੁ ॥੧॥જેનો આખા જગતમાં ખુબ પ્રતાપ છે, તેને રોગ મટાડી બાળકને જીવનદાન આપ્યું છે ॥૧॥ ਦੋਖ ਹਮਾਰੇ ਬਖਸਿਅਨੁ ਅਪਣੀ ਕਲ ਧਾਰੀ ॥પોતાની શક્તિ દ્વારા તેને અમારા બધા દોષ માફ કરી દીધા છે.  ਮਨ ਬਾਂਛਤ

GUJARATI PAGE 819

ਜੈ ਜੈ ਕਾਰੁ ਜਗਤ ਮਹਿ ਸਫਲ ਜਾ ਕੀ ਸੇਵ ॥੧॥જેની સેવા સફળ થઇ જાય છે, તેની જગતમાં જય-જયકાર થાય છે ॥૧॥  ਊਚ ਅਪਾਰ ਅਗਨਤ ਹਰਿ ਸਭਿ ਜੀਅ ਜਿਸੁ ਹਾਥਿ ॥જેના વશમાં બધા જીવ છે, તે પરમાત્મા સર્વોચ્ચ, અપાર તેમજ અગમ્ય છે.  ਨਾਨਕ ਪ੍ਰਭ ਸਰਣਾਗਤੀ ਜਤ ਕਤ ਮੇਰੈ ਸਾਥਿ ॥੨॥੧੦॥੭੪॥હે નાનક! હું તે પ્રભુની શરણમાં છું,

GUJARATI PAGE 818

ਤੰਤੁ ਮੰਤੁ ਨਹ ਜੋਹਈ ਤਿਤੁ ਚਾਖੁ ਨ ਲਾਗੈ ॥੧॥ ਰਹਾਉ ॥કોઈ તંત્ર-મંત્ર તેને સ્પર્શ કરતો નથી અને ખરાબ બલા પણ તેના પર કોઈ અસર કરતી નથી ॥૧॥વિરામ॥  ਕਾਮ ਕ੍ਰੋਧ ਮਦ ਮਾਨ ਮੋਹ ਬਿਨਸੇ ਅਨਰਾਗੈ ॥પરમાત્માની ભક્તિમાં લીન રહેવાથી કામ, ક્રોધ, લોભ, મોહ તેમજ અહંકાર બધું નાશ થઈ જાય છે.  ਆਨੰਦ ਮਗਨ ਰਸਿ ਰਾਮ ਰੰਗਿ ਨਾਨਕ

error: Content is protected !!