GUJARATI PAGE 298

ਊਤਮੁ ਊਚੌ ਪਾਰਬ੍ਰਹਮੁ ਗੁਣ ਅੰਤੁ ਨ ਜਾਣਹਿ ਸੇਖ ॥પરમાત્મા સર્વશ્રેષ્ઠ અને સર્વોચ્ચ છે કોઈની એના સુધી પહોંચ નથી અનેક શેષનાગ પણ એના અનંત ગુણોને જાણી શકતા નથી ਨਾਰਦ ਮੁਨਿ ਜਨ ਸੁਕ ਬਿਆਸ ਜਸੁ ਗਾਵਤ ਗੋਬਿੰਦ ॥નારદ ઋષિ, અનેક ઋષિમુનિઓ, સુખદેવ અને વ્યાસ જેવા ઋષિઓ ગોવિંદની મહિમા ગાય છે, ਰਸ ਗੀਧੇ ਹਰਿ ਸਿਉ ਬੀਧੇ ਭਗਤ ਰਚੇ

GUJARATI PAGE 297

ਲਾਭੁ ਮਿਲੈ ਤੋਟਾ ਹਿਰੈ ਹਰਿ ਦਰਗਹ ਪਤਿਵੰਤ ॥જે મનુષ્ય આવું કરવાનો પ્રયત્ન કરે છે તેને પવિત્ર અને આધ્યાત્મિક જીવન મળી જાય છે તેના બધા દુઃખ અને સંકટ દૂર થઈ જાય છે તેની અંદર પ્રભુ પ્રેમ અને  છે ਰਾਮ ਨਾਮ ਧਨੁ ਸੰਚਵੈ ਸਾਚ ਸਾਹ ਭਗਵੰਤ ॥જે મનુષ્ય પરમાત્મા ના નામ નું ધન ભેગું કરે છે તે

PAGE 30

ਹਰਿ ਜੀਉ ਸਦਾ ਧਿਆਇ ਤੂ ਗੁਰਮੁਖਿ ਏਕੰਕਾਰੁ ॥੧॥ ਰਹਾਉ ॥har jee-o sadaa Dhi-aa-ay too gurmukh aykankaar. ||1|| rahaa-o.follow the Guru’s teachings and always lovingly remember the one and the only one all pervading God. ||1||pause||ਗੁਰੂ ਦੀ ਸਰਨ ਪੈ ਕੇ ਤੂੰ ਸਦਾ ਸਰਬ-ਵਿਆਪਕ ਪਰਮਾਤਮਾ ਨੂੰ ਸਿਮਰਦਾ ਰਹੁ ॥੧॥ਰਹਾਉ॥ ਗੁਰਮੁਖਾ ਕੇ ਮੁਖ ਉਜਲੇ ਗੁਰ ਸਬਦੀ ਬੀਚਾਰਿ ॥gurmukhaa

GUJARATI PAGE 261

ਓਰੈ ਕਛੂ ਨ ਕਿਨਹੂ ਕੀਆ ॥ પરમાત્મા નાં સ્મરણ સિવાય બીજું કંઈ જ કરવા લાયક નથી ਨਾਨਕ ਸਭੁ ਕਛੁ ਪ੍ਰਭ ਤੇ ਹੂਆ ॥੫੧॥આ બધું જ જગત પરમાત્મા થી જ પ્રગટ થયેલું છે ।।૫૧।। ਸਲੋਕੁ ॥શ્લોક ।। ਲੇਖੈ ਕਤਹਿ ਨ ਛੂਟੀਐ ਖਿਨੁ ਖਿਨੁ ਭੂਲਨਹਾਰ ॥હે નાનક! અમે બધા જીવ  ક્ષણ ક્ષણમાં ભૂલો કરવાવાળા છીએ જો અમારી ભૂલોના

GUJARATI PAGE 260

ਸਲੋਕੁ ॥શ્લોક ।। ਹਉ ਹਉ ਕਰਤ ਬਿਹਾਨੀਆ ਸਾਕਤ ਮੁਗਧ ਅਜਾਨ ॥માયાથી ગ્રસિત થયેલા મૂર્ખ નાસમજ મનુષ્ય ની ઉંમર એ જ સ્થિતિમાં વહી જાય છે કે હું મોટો થઈ જાઉં ੜੜਕਿ ਮੁਏ ਜਿਉ ਤ੍ਰਿਖਾਵੰਤ ਨਾਨਕ ਕਿਰਤਿ ਕਮਾਨ ॥੧॥હે નાનક! અહંકારને આશરે કરેલાં ખોટા કામો ના સંસ્કારોને લીધે અહંકારનો કાંટો ખૂંચતો રહે છે અને તેનાથી આધ્યાત્મિક મૃત્યુ

GUJARATI PAGE 259

ਸਲੋਕ ॥શ્લોક ।। ਮਤਿ ਪੂਰੀ ਪਰਧਾਨ ਤੇ ਗੁਰ ਪੂਰੇ ਮਨ ਮੰਤ ॥જે મનુષ્ય ના મનમાં પૂર્ણ ગુરુ નો ઉપદેશ વસી જાય છે તેની બુદ્ધિ પૂર્ણ સમજ વાળી થઈ જાય છે અને તે લોકોને પણ શિક્ષા આપવામાં માહેર થઈ જાય છે ને તેની ઓળખાણ  પણ એજ રીતે થઈ જાય છે ਜਿਹ ਜਾਨਿਓ ਪ੍ਰਭੁ ਆਪੁਨਾ ਨਾਨਕ ਤੇ

GUJARATI PAGE 258

ਨਿਧਿ ਨਿਧਾਨ ਹਰਿ ਅੰਮ੍ਰਿਤ ਪੂਰੇ ॥જે હૃદય માં શુભ ગુણોનો ખજાનો હરિનામ અમૃતથી ભરેલો રહે છે તેમની અંદર એક એવો આનંદ બનેલો રહે છે ਤਹ ਬਾਜੇ ਨਾਨਕ ਅਨਹਦ ਤੂਰੇ ॥੩੬॥હે નાનક! જેમ કે એક-રસ થઈને  બધાં પ્રકારના વાજિંત્ર એકસાથે મળીને વાગી રહ્યા હોય ॥૩૬॥ ਸਲੋਕੁ ॥શ્લોક ॥ ਪਤਿ ਰਾਖੀ ਗੁਰਿ ਪਾਰਬ੍ਰਹਮ ਤਜਿ ਪਰਪੰਚ ਮੋਹ ਬਿਕਾਰ

GUJARATI PAGE 257

ਤ੍ਰਾਸ ਮਿਟੈ ਜਮ ਪੰਥ ਕੀ ਜਾਸੁ ਬਸੈ ਮਨਿ ਨਾਉ ॥જે મનુષ્યના મનમાં  પ્રભુનું નામ વસી જાય તેના યમરાજ ના રસ્તા નો ડર મટી જાય છે મોતનો ડર સમાપ્ત થઇ જાય છે. ਗਤਿ ਪਾਵਹਿ ਮਤਿ ਹੋਇ ਪ੍ਰਗਾਸ ਮਹਲੀ ਪਾਵਹਿ ਠਾਉ ॥હે ભાઈ! ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થા તને મળી જાશે તારી બુદ્ધિ રોશન થઇ જશે પ્રભુ ચરણોમાં તારું

GUJARATI PAGE 256

ਪਉੜੀ ॥પગથિયું ॥ ਠਠਾ ਮਨੂਆ ਠਾਹਹਿ ਨਾਹੀ ॥પછી તે માયાવી પદાર્થની માટે હોય અથવા બીજા કોઈ કારણસર હોય ਜੋ ਸਗਲ ਤਿਆਗਿ ਏਕਹਿ ਲਪਟਾਹੀ ॥જે મનુષ્ય માયા ન બધા જ મોહ ત્યાગીને ફક્ત પ્રભુ ચરણ ની સાથે જોડાઈને રહે છે ਠਹਕਿ ਠਹਕਿ ਮਾਇਆ ਸੰਗਿ ਮੂਏ ॥વેર- વિરોધ બનાવી બનાવીને આધ્યાત્મિક મૃત્યુ સહે છે ਉਆ ਕੈ ਕੁਸਲ

GUJARATI PAGE 255

ਅਪਨੀ ਕ੍ਰਿਪਾ ਕਰਹੁ ਭਗਵੰਤਾ ॥ હે ભગવાન! તારી કૃપા કર ਛਾਡਿ ਸਿਆਨਪ ਬਹੁ ਚਤੁਰਾਈ ॥હે મન! બધી ચતુરાઈ અને સમજદારી છોડીને ਸੰਤਨ ਕੀ ਮਨ ਟੇਕ ਟਿਕਾਈ ॥સંત જનોના નો આશરો પકડ ਛਾਰੁ ਕੀ ਪੁਤਰੀ ਪਰਮ ਗਤਿ ਪਾਈ ॥સંત જન જે મનુષ્યની સહાયતા કરે છે તેના પણ આ શરીર ભલે માટીના પૂતળા હોય. ਨਾਨਕ ਜਾ ਕਉ ਸੰਤ

error: Content is protected !!