GUJARATI PAGE 1201

ਸਾਰੰਗ ਮਹਲਾ ੪ ॥સારંગ મહેલ ૪॥ ਜਪਿ ਮਨ ਨਰਹਰੇ ਨਰਹਰ ਸੁਆਮੀ ਹਰਿ ਸਗਲ ਦੇਵ ਦੇਵਾ ਸ੍ਰੀ ਰਾਮ ਰਾਮ ਨਾਮਾ ਹਰਿ ਪ੍ਰੀਤਮੁ ਮੋਰਾ ॥੧॥ ਰਹਾਉ ॥હે મન! નારાયણનું જાપ કરો તે શ્રી હરિ બધા દેવતાઓના પણ પૂજ્ય દેવ છે તે શ્રી રામ જ મારો પ્રિયતમ છે ॥૧॥વિરામ॥ ਜਿਤੁ ਗ੍ਰਿਹਿ ਗੁਨ ਗਾਵਤੇ ਹਰਿ ਕੇ ਗੁਨ ਗਾਵਤੇ ਰਾਮ

GUJARATI PAGE 1200

ਸ੍ਰਵਣੀ ਕੀਰਤਨੁ ਸੁਨਉ ਦਿਨੁ ਰਾਤੀ ਹਿਰਦੈ ਹਰਿ ਹਰਿ ਭਾਨੀ ॥੩॥કાનોથી દિવસ-રાત પરમાત્માનું ભજન કીર્તન સાંભળું છું અને હૃદયમાં પ્રભુ જ સારો લાગે છે ॥૩॥ ਪੰਚ ਜਨਾ ਗੁਰਿ ਵਸਗਤਿ ਆਣੇ ਤਉ ਉਨਮਨਿ ਨਾਮਿ ਲਗਾਨੀ ॥જયારે ગુરુએ કામાદિક પાંચ વિકારોને વશીભૂત કરી દીધા તો નામમાં લીન થઈ ગયો. ਜਨ ਨਾਨਕ ਹਰਿ ਕਿਰਪਾ ਧਾਰੀ ਹਰਿ ਰਾਮੈ ਨਾਮਿ ਸਮਾਨੀ

GUJARATI PAGE 1199

ਸਾਰਗ ਮਹਲਾ ੪ ॥સારંગ મહેલ ૪॥ ਹਰਿ ਹਰਿ ਅੰਮ੍ਰਿਤ ਨਾਮੁ ਦੇਹੁ ਪਿਆਰੇ ॥હે પ્રેમાળ પરમાત્મા! મને અમૃત-નામ આપ. ਜਿਨ ਊਪਰਿ ਗੁਰਮੁਖਿ ਮਨੁ ਮਾਨਿਆ ਤਿਨ ਕੇ ਕਾਜ ਸਵਾਰੇ ॥੧॥ ਰਹਾਉ ॥જેનું મન ગુરુ પર સંપૂર્ણ વિશ્વાસપાત્ર થઈ ગયું છે, તેના બધા કાર્ય સિદ્ધ થઈ ગયા છે ॥૧॥વિરામ॥ ਜੋ ਜਨ ਦੀਨ ਭਏ ਗੁਰ ਆਗੈ ਤਿਨ ਕੇ ਦੂਖ

GUJARATI PAGE 1198

ਇਨ ਬਿਧਿ ਹਰਿ ਮਿਲੀਐ ਵਰ ਕਾਮਨਿ ਧਨ ਸੋਹਾਗੁ ਪਿਆਰੀ ॥આ ઉપાયથી જીવરૂપી કામિનીને હરિરૂપી વર મળે છે અને તે પ્રેમાળને સુહાગ મળી જાય છે. ਜਾਤਿ ਬਰਨ ਕੁਲ ਸਹਸਾ ਚੂਕਾ ਗੁਰਮਤਿ ਸਬਦਿ ਬੀਚਾਰੀ ॥੧॥ગુરુ-મતના શબ્દનું ચિંતન કરતાં જાતિ-વર્ણ તેમજ કુળની શંકા દૂર થઈ ગઈ છે ॥૧॥ ਜਿਸੁ ਮਨੁ ਮਾਨੈ ਅਭਿਮਾਨੁ ਨ ਤਾ ਕਉ ਹਿੰਸਾ ਲੋਭੁ ਵਿਸਾਰੇ

GUJARATI PAGE 1197

ਰਾਗੁ ਸਾਰਗ ਚਉਪਦੇ ਮਹਲਾ ੧ ਘਰੁ ੧રાગ સારાંગ ચારપદ મહેલ ૧ ઘર ૧ ੴ ਸਤਿ ਨਾਮੁ ਕਰਤਾ ਪੁਰਖੁ ਨਿਰਭਉ ਨਿਰਵੈਰੁ ਅਕਾਲ ਮੂਰਤਿ ਅਜੂਨੀ ਸੈਭੰ ਗੁਰਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે બધી જગ્યાએ વ્યાપ્ત છે ભય રહિત છે વેર હિત છે જેનું સ્વરૂપ કાળથી પરે છે, જે યોનિઓમાં નથી ભટકતો જેનો પ્રકાશ તેની મેળાએ છે અને

GUJARATI PAGE 1196

ਨਾਰਾਇਣੁ ਸੁਪ੍ਰਸੰਨ ਹੋਇ ਤ ਸੇਵਕੁ ਨਾਮਾ ॥੩॥੧॥નામદેવ કહે છે કે જો પ્રભુ પરમ ખુશ થઈ જાય તો જ સેવકની સેવા સફળ થાય છે ॥૩॥૧॥ ਲੋਭ ਲਹਰਿ ਅਤਿ ਨੀਝਰ ਬਾਜੈ ॥હે પ્રભુ! લોભની લહેરો ખુબ ઉછળી રહી છે અને ਕਾਇਆ ਡੂਬੈ ਕੇਸਵਾ ॥੧॥આ શરીર આમાં જ ડૂબી રહ્યું છે ॥૧॥ ਸੰਸਾਰੁ ਸਮੁੰਦੇ ਤਾਰਿ ਗੋੁਬਿੰਦੇ ॥હે પરમાત્મા!

GUJARATI PAGE 1195

ਜਿਹ ਘਟੈ ਮੂਲੁ ਨਿਤ ਬਢੈ ਬਿਆਜੁ ॥ ਰਹਾਉ ॥જેને કરવાથી મૂળ ધન ઘટી જાય અને વ્યાજમાં રોજ વૃદ્ધિ થાય ॥વિરામ॥ ਸਾਤ ਸੂਤ ਮਿਲਿ ਬਨਜੁ ਕੀਨ ॥વાસ્તવમાં આ વ્યાપારીઓએ સાથે મળીને ખૂબ પ્રકારના સૂતો વિકારોનો વ્યાપાર કરી લીધો છે અને ਕਰਮ ਭਾਵਨੀ ਸੰਗ ਲੀਨ ॥પોતાના કરેલા કર્મોની સાથે લઇ લીધા છે. ਤੀਨਿ ਜਗਾਤੀ ਕਰਤ ਰਾਰਿ ॥ત્રણ

GUJARATI PAGE 1194

ਹਣਵੰਤੁ ਜਾਗੈ ਧਰਿ ਲੰਕੂਰੁ ॥લાંબી પૂછવાળો ભક્ત હનુમાન મોહ-માયાથી સાવધાન બની રહ્યો. ਸੰਕਰੁ ਜਾਗੈ ਚਰਨ ਸੇਵ ॥પ્રભુની ચરણ સેવામાં શિવશંકર જાગૃત છે. ਕਲਿ ਜਾਗੇ ਨਾਮਾ ਜੈਦੇਵ ॥੨॥કળિયુગમાં ભક્ત નામદેવ અને ભક્ત જયદેવ પ્રભુ-ભક્તિમાં જાગૃત કહી શકાય છે ॥૨॥ ਜਾਗਤ ਸੋਵਤ ਬਹੁ ਪ੍ਰਕਾਰ ॥આ જાગવું અને સૂવું પણ ઘણા પ્રકારનું છે. ਗੁਰਮੁਖਿ ਜਾਗੈ ਸੋਈ ਸਾਰੁ ॥ગુરુમુખ

GUJARATI PAGE 1193

ਜਾ ਕੈ ਕੀਨੑੈ ਹੋਤ ਬਿਕਾਰ ॥જે ધન સંપત્તિને એકત્રિત કરવામાં પાપ કરે છે, ਸੇ ਛੋਡਿ ਚਲਿਆ ਖਿਨ ਮਹਿ ਗਵਾਰ ॥੫॥તેને મૂર્ખ મનુષ્ય પળમાં જ છોડીને ચાલ્યો જાય છે ॥૫॥ ਮਾਇਆ ਮੋਹਿ ਬਹੁ ਭਰਮਿਆ ॥માયા મોહને કારણે જીવ ભટકતો રહે છે પરંતુ ਕਿਰਤ ਰੇਖ ਕਰਿ ਕਰਮਿਆ ॥કર્મ રેખાનાં આધાર પર જ તે કર્મ કરે છે. ਕਰਣੈਹਾਰੁ

GUJARATI PAGE 1192

ਬਸੰਤੁ ਮਹਲਾ ੫ ਘਰੁ ੧ ਦੁਤੁਕੀਆવસંત મહેલ ૫ ઘર ૧ બેતુકે ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે ਸੁਣਿ ਸਾਖੀ ਮਨ ਜਪਿ ਪਿਆਰ ॥હે મન! પ્રેમથી શિક્ષાઓને સાંભળીને જાપ કર. ਅਜਾਮਲੁ ਉਧਰਿਆ ਕਹਿ ਏਕ ਬਾਰ ॥ફક્ત એક વાર નારાયણનું ઉચ્ચારણ કરવાથી અજામલનો ઉદ્ધાર થઈ ગયો. ਬਾਲਮੀਕੈ ਹੋਆ ਸਾਧਸੰਗੁ

error: Content is protected !!