GUJARATI PAGE 1000

ਮਾਰੂ ਮਹਲਾ ੫ ॥મારુ મહેલ ૫॥ ਮਾਨ ਮੋਹ ਅਰੁ ਲੋਭ ਵਿਕਾਰਾ ਬੀਓ ਚੀਤਿ ਨ ਘਾਲਿਓ ॥માન-મોહ અને લોભ-વિકારને પોતાના મનમાં આવવા દીધા નથી ਨਾਮ ਰਤਨੁ ਗੁਣਾ ਹਰਿ ਬਣਜੇ ਲਾਦਿ ਵਖਰੁ ਲੈ ਚਾਲਿਓ ॥੧॥નામ-રત્ન તેમજ હરિ-ગુણોનો વ્યાપાર કરીને તેની સામગ્રી લાદીને જગતથી ચાલ્યો જાય છે  ॥૧॥ ਸੇਵਕ ਕੀ ਓੜਕਿ ਨਿਬਹੀ ਪ੍ਰੀਤਿ ॥સેવકની પ્રભુથી પ્રીતિ અંત સુધી

GUJARATI PAGE 999

ਰਾਜਸੁ ਸਾਤਕੁ ਤਾਮਸੁ ਡਰਪਹਿ ਕੇਤੇ ਰੂਪ ਉਪਾਇਆ ॥મનુષ્ય, દેવતા તેમજ દૈત્ય તથા અનેક રૂપ વાળા ઉત્પન્ન જીવ પરમાત્માના ભયમાં વિચરે છે ਛਲ ਬਪੁਰੀ ਇਹ ਕਉਲਾ ਡਰਪੈ ਅਤਿ ਡਰਪੈ ਧਰਮ ਰਾਇਆ ॥੩॥જીવોથી છળ કરનાર બિચારી માયા પણ પ્રભુથી ભયભીત છે અને ધર્મરાજ પણ ભયમાં વિચાર કરી રહ્યા છે  ॥૩॥ ਸਗਲ ਸਮਗ੍ਰੀ ਡਰਹਿ ਬਿਆਪੀ ਬਿਨੁ ਡਰ ਕਰਣੈਹਾਰਾ

GUJARATI PAGE 998

ਸੁਖ ਸਾਗਰੁ ਅੰਮ੍ਰਿਤੁ ਹਰਿ ਨਾਉ ॥હરિ-નામ અમૃતમય તેમજ સુખનો સમુદ્ર છે ਮੰਗਤ ਜਨੁ ਜਾਚੈ ਹਰਿ ਦੇਹੁ ਪਸਾਉ ॥તે તેને જ આપે છે જે વિનમ્ર ભાવનાથી યાચના કરે છે ਹਰਿ ਸਤਿ ਸਤਿ ਸਦਾ ਹਰਿ ਸਤਿ ਹਰਿ ਸਤਿ ਮੇਰੈ ਮਨਿ ਭਾਵੈ ਜੀਉ ॥੨॥પ્રભુ હંમેશા સત્ય છે અને તે પરમસત્ય જ મારા મનને પ્રિય લાગે છે  ॥૨॥ ਨਵੇ

GUJARATI PAGE 997

ਗੁਰਮੁਖਾ ਮਨਿ ਪਰਤੀਤਿ ਹੈ ਗੁਰਿ ਪੂਰੈ ਨਾਮਿ ਸਮਾਣੀ ॥੧॥ગુરુમુખોના મનમાં સંપૂર્ણ નિષ્ઠા છે સંપૂર્ણ ગુરુ દ્વારા તે નામ-સ્મરણમાં જ જોડાયેલા રહે છે  ॥૧॥ ਮਨ ਮੇਰੇ ਮੈ ਹਰਿ ਹਰਿ ਕਥਾ ਮਨਿ ਭਾਣੀ ॥હે મન! મને હરિની કથા જ પ્રિય લાગે છે ਹਰਿ ਹਰਿ ਕਥਾ ਨਿਤ ਸਦਾ ਕਰਿ ਗੁਰਮੁਖਿ ਅਕਥ ਕਹਾਣੀ ॥੧॥ ਰਹਾਉ ॥હું નિત્ય હરિ કથા

GUJARATI PAGE 996

ਮਾਰੂ ਮਹਲਾ ੪ ਘਰੁ ੩મારુ મહેલ ૪ ઘર ૩ ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે સાચા સદ્દગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે ਹਰਿ ਹਰਿ ਨਾਮੁ ਨਿਧਾਨੁ ਲੈ ਗੁਰਮਤਿ ਹਰਿ ਪਤਿ ਪਾਇ ॥ગુરુના ઉપદેશ અનુસાર જેણે હરિ-નામ રૂપી નિધિ પ્રાપ્ત કરી છે તેને જ યશ પ્રાપ્ત કર્યો છે ਹਲਤਿ ਪਲਤਿ ਨਾਲਿ ਚਲਦਾ ਹਰਿ ਅੰਤੇ ਲਏ

GUJARATI PAGE 995

ਮੇਰਾ ਪ੍ਰਭੁ ਵੇਪਰਵਾਹੁ ਹੈ ਨਾ ਤਿਸੁ ਤਿਲੁ ਨ ਤਮਾਇ ॥મારા પ્રભુ અચિંતીત છે જેને થોડી પણ લાલચ નથી ਨਾਨਕ ਤਿਸੁ ਸਰਣਾਈ ਭਜਿ ਪਉ ਆਪੇ ਬਖਸਿ ਮਿਲਾਇ ॥੪॥੫॥હે નાનક! તેની શરણમાં આવી જાઓ તે પોતે જ ક્ષમા કરીને પોતાની સાથે મેળવી લેશે ॥૪॥૫॥ ਮਾਰੂ ਮਹਲਾ ੪ ਘਰੁ ੨મારુ મહેલ ૪ ઘર ૨॥ ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥એક

GUJARATI PAGE 994

ਏ ਮਨ ਹਰਿ ਜੀਉ ਚੇਤਿ ਤੂ ਮਨਹੁ ਤਜਿ ਵਿਕਾਰ ॥હે મન! તું વિકારોને ત્યજીને પરમાત્માને યાદ કર ਗੁਰ ਕੈ ਸਬਦਿ ਧਿਆਇ ਤੂ ਸਚਿ ਲਗੀ ਪਿਆਰੁ ॥੧॥ ਰਹਾਉ ॥સત્યથી પ્રેમ તેમજ આસ્થા રાખીને તું ગુરુના શબ્દ દ્વારા ધ્યાન ધર  ॥૧॥વિરામ॥ ਐਥੈ ਨਾਵਹੁ ਭੁਲਿਆ ਫਿਰਿ ਹਥੁ ਕਿਥਾਊ ਨ ਪਾਇ ॥જો મનુષ્ય જન્મમાં હરિ નામને ભુલાવી દીધું તો

GUJARATI PAGE 993

ਰਾਗੁ ਮਾਰੂ ਮਹਲਾ ੧ ਘਰੁ ੫રાગ મારુ મહેલ ૧ ઘર ૫ ੴ ਸਤਿਗੁਰ ਪ੍ਰਸਾਦਿ ॥એક શાશ્વત પરમાત્મા છે જે સાચા ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે ਅਹਿਨਿਸਿ ਜਾਗੈ ਨੀਦ ਨ ਸੋਵੈ ॥તે રાત-દિવસ જાગતો રહે છે તેને ઊંઘ આવતી નથી ਸੋ ਜਾਣੈ ਜਿਸੁ ਵੇਦਨ ਹੋਵੈ ॥જેને વેદના હોય છે તે જ જાણે છે ਪ੍ਰੇਮ ਕੇ ਕਾਨ

GUJARATI PAGE 992

ਭਣਤਿ ਨਾਨਕੁ ਜਨੋ ਰਵੈ ਜੇ ਹਰਿ ਮਨੋ ਮਨ ਪਵਨ ਸਿਉ ਅੰਮ੍ਰਿਤੁ ਪੀਜੈ ॥નાનક વિનંતી કરે છે કે ભક્તજનો, એકાગ્રચિત થઈને હરિનું સ્મરણ કરો અને હરિનામ અમૃતનું સેવન કરો ਮੀਨ ਕੀ ਚਪਲ ਸਿਉ ਜੁਗਤਿ ਮਨੁ ਰਾਖੀਐ ਉਡੈ ਨਹ ਹੰਸੁ ਨਹ ਕੰਧੁ ਛੀਜੈ ॥੩॥੯॥આ રીતે ચંચળ માછલી જેવી યુક્તિથી મનને નિયંત્રણ કરવામાં આવે તો આત્મા ભટકતી નથી

GUJARATI PAGE 991

ਮਾਰੂ ਮਹਲਾ ੧ ॥મારુ મહેલ ૧॥ ਮੁਲ ਖਰੀਦੀ ਲਾਲਾ ਗੋਲਾ ਮੇਰਾ ਨਾਉ ਸਭਾਗਾ ॥હું કિંમત ચૂકવીને ખરીદેલ માલિકનો સેવક ગુલામ છું અને મારુ નામ ભાગ્યવાન પડી ગયું છે ਗੁਰ ਕੀ ਬਚਨੀ ਹਾਟਿ ਬਿਕਾਨਾ ਜਿਤੁ ਲਾਇਆ ਤਿਤੁ ਲਾਗਾ ॥੧॥હું ગુરુના વચનથી દુકાન પર વેચેલો છું જ્યાં મને લગાવ્યો છે હું ત્યાં જ લાગેલો છું  ॥૧॥ ਤੇਰੇ

error: Content is protected !!