GUJARATI PAGE 1252
ਹਰਿ ਕੇ ਸੰਤ ਸਦਾ ਥਿਰੁ ਪੂਜਹੁ ਜੋ ਹਰਿ ਨਾਮੁ ਜਪਾਤ ॥પ્રભુના ભક્ત હંમેશા સ્થિર છે જે પ્રભુનું નામ જપતા રહે છે ਜਿਨ ਕਉ ਕ੍ਰਿਪਾ ਕਰਤ ਹੈ ਗੋਬਿਦੁ ਤੇ ਸਤਸੰਗਿ ਮਿਲਾਤ ॥੩॥જેના પર ગોવિંદ કૃપા કરે છે તે સત્સંગમાં મળે છે ॥૩॥ ਮਾਤ ਪਿਤਾ ਬਨਿਤਾ ਸੁਤ ਸੰਪਤਿ ਅੰਤਿ ਨ ਚਲਤ ਸੰਗਾਤ ॥માતા-પિતા, પત્ની-પુત્ર તેમજ સંપત્તિ અંતમાં
